VIBRANT GUJARAT SUMMIT
VIDEO
દેશ
સમાચાર
IDEAS OF INDIA
વીડિયો
ગુજરાત
અમદાવાદ
સુરત
સ્પોર્ટ્સ
મનોરંજન
ધર્મ-જ્યોતિષ
અન્ય
નવી દિલ્હી: ગુજરાત સરકાર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની હોસ્પિટલમાંથી પકડાયેલા આતંકી કે જે ભરૂચની હોસ્પિટલમાં ટેક્નિશીયન તરીકે કામ કરતો હતો, જે આ હોસ્પિટલમાંથી આતંકીઓ ઝડપાયા હતા.
સીએમ રૂપાણીએ અહમદ પટેલ પર ઉઠાવેલા સવાલો મામલે પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ ભરત સિંહ સોલંકીએ જણાવ્યું કે રાજ્ય અને કેંદ્રમાં એમની સરકાર છે,તેઓ આતંકી હોય એમને પકડે, અહમદ પટેલ હોસ્પિટલમાં ટ્રસ્ટી નથી. ભરતસિહ સરકાર પર સવાલ ઉભો કરતા જણાવ્યું કે ચૂંટણી આવે ત્યારે જ શા માટે આતંકીઓ પકડાય છે.
ISIS કનેક્શનમાં ઝડપાયેલ લેબ ટેકનિશન મોહંમદ કાસિમના મુદ્દે ભરૂચની સરદાર આર્ટ ઈંસ્ટિટ્યુટની સ્પષ્ટતા કરતા કહ્યું કે પકડાયેલ ટેકનિશનને ફરજ પરથી મુક્ત કર્યો છે. અને આ વ્યકિતની વ્યક્તિગત પ્રવૃતિ અંગે ટ્રસ્ટને કોઈ જાણકારી નથી. આ સાથે જ કહ્યું કે હૉસ્પિટલના ટ્રસ્ટ સાથે અહેમદ પટેલ કે તેમનો પરિવાર જોડાયેલો નથી, પરંતુ અમુક લોકો ખોટા આરોપ લગાવી રહ્યા છે પરંતુ તે પાયાવિહોણા છે. બે દિવસ પહેલા ગુજરાત એટીએસએ બે આતંકીઓની ધરપકડ કરી હતી.
અહેમદ પટેલે પોતાના ઓફિશિયલ ટ્વીટર પર એક પછી એક ટ્વીટ કરીને ભાજપને જવાબ આપ્યો છે, અહેમદ પટેલે ટ્વીટ કરીને ભારતીય જનતા પાર્ટી પર સીધો પ્રહાર કર્યો છે. તેમણે લખ્યું છે કે, ભાજપ દ્વારા લગાવાયેલ આરોપો પાયાવિહોણા છે. હું અને મારો પક્ષ ATSની કામગીરીની પ્રશંસા કરીએ છીએ. પરંતું ચૂંટણી સમયે રાષ્ટ્રીય સુરક્ષાનાં મુદ્દાનું રાજકરણ ન કરવું જોઇએ.
તે હોસ્પિટલ ગુજરાત કોંગ્રેસના નેતા અહેમદ પટેલ તેમના ટ્રસ્ટી હતા અને જ્યારે આ આતંકીઓ ગુજરાત એ.ટી.એસ તેમની ઘરપકડ કરી તેના બે દિવસ પહેલા જ બંન્ને આતંકીઓ પાસેથી રાજીનામું લેવામાં આવ્યું હતું. તો આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને અહેમદ પટેલ પાસે જવાબ માગ્યો હતો જેનો જવાબ અહેમદ પટેલે પોતાના ટ્વીટર પર આપ્યો છે.
Railways: સીનિયર સિટીજનને ટ્રેનમાં મળે છે આ ખાસ સુવિધા, આજે જ તેના વિશે જાણી લો
હવે RTO ના ધક્કા ખાવાની જરૂર નથી: ઘરે બેઠા આ રીતે કરો ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટનો બદલ્યો નિયમ, હવે કાઉન્ટરથી ટિકિટ લેવા પર આપવો પડશે OTP
PM Surya Ghar Yojana: શું ભાડાના ઘરમાં રહેતા હોય તો પણ લગાવી શકાય સોલાર પેનલ? જાણો નિયમો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો